ઝડપથી ગતિ કરતા ઇલેકટ્રૉન્સના એક સમાંતર કિરણપુંજને એક પાતળી સ્લિટ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સ્લિટથી દૂરના અંતરે એક પ્રસ્ફુરણ પડદો મૂકેલ છે. જો ઇલેકટ્રૉન્સની ઝડપ વધારવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
A
વિવર્તનભાતની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધશે.
B
વિવર્તનભાતની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટશે.
C
વિવર્તનભાતની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં કોઈ ફેરફાર નહી થાય.
D
ઇલેકટ્રૉન્સના કિસ્સામાં પડદા પર વિવર્તનભાત દેખાશે નહી.
Easy
Download our app for free and get started
d ઇલેકટ્રાન્સ કિરણપુંજની તરંગલંબાઈ
દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ /\(10^5\)
તેથી અહીં \(\lambda < D \) પરિણામે પડદા પર વિવર્તનભાત દેખાશે નહીં.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.2\,mm$ છે અને પડદો આ બંને સ્લિટથી $200\, cm$ દૂર છે. પ્રકાશની તરંગલંબાઈ $5000 \,Å$ હોય, તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાના મધ્યબિંદુથી અંતર.......$cm$ શોધો.
બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર $1 \;mm $ અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $1 \;m$ છે. $500\;nm$ તરંગલંબાઇ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ કર્યો છે. બે સ્લિટ માટે દસમાં અધિકતમ જેટલું જ એક સ્લિટથી મધ્યસ્થ અધિકતમ મળે, તો દરેક સ્લિટની પહોળાઈ ($mm$ માં) કેટલી હશે?
યંગના ડબલ સ્લિટના બે અલગ અલગ પ્રયોગમાં શલાકાની પહોળાઇ સમાન છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર $1:2$ અને સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $2:1$ છે,તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો થાય?