જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
c
$\mathrm{K}_{\mathrm{f}}$ does not depend on concentration of solution. It only depends on nature of solvent so it will be unchanged.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું ખોટું સ્વરૂપ છે?
    View Solution
  • 2
     $20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5$ મોલ બેન્ઝિન અને $3.5$ મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22 .3\, torr$ હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો . 
    View Solution
  • 3
    $25\, mL$ એસિટોનને $25\, mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ? 
    View Solution
  • 5
    પાણી $(b.p.\,\,100\,^oC)$ અને $HCl\,(b.p.\,\,85\,^oC)$નું એઝિયોટ્રોપિક મિશ્રણ $108.5\,^oC$ ઊકળે છે, જ્યારે આ મિશ્રણ નિસ્યંદિત થાય છે ત્યારે શું મેળવવું શક્ય છે?
    View Solution
  • 6
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 7
    સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે ?
    View Solution
  • 8
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 9
    જો એક જલીય દ્રાવણની મોલાલિટી $m$ હોય અને દ્રાવ્યનો મોલ-અંશ $y$ હોય, તો નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution
  • 10
    $114 $ ગ્રામ ઓક્ટેનમાં કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $40$) ઉમેરતાં $20\%$ બાષ્પ દબાણ ઘટે છે?
    View Solution