ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?
  • A$0.462$
  • B$0.237$
  • C$0.506$
  • D$0.325$
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
b
\(P_{\text {total }}= P _{ A }^{0} X _{ A }+ P _{ B }^{0} X _{ B }\)

\(=37 \times 0.5+119 \times 0.5\)

\(=78\)

\(P _{ A }= Y _{ A } P _{\text {total }}\)

\(\therefore y _{ A }=\frac{ P _{ A }}{ P _{\text {total }}}=\frac{ P _{ A }^{0} X _{ A }}{ P _{\text {total }}}=\frac{37 \times 0.5}{78}=0.237\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $93\% (w/v) $ $H_2SO_4$ ના $1$  લિટર દ્રાવણ ની  મોલારિટી કેટલી થશે ? દ્રાવણની ઘનતા $1.84\,g/ml $ છે.
    View Solution
  • 2
    જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.
    View Solution
  • 3
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution
  • 4
    જો પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે, તો .......
    View Solution
  • 5
    લીય દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાાયનું ઉત્કલનબિંદુ $100.15\,^oC$ ઉપરના દ્રાવણને સમાન કદના પાણીની મંદ કરવામાં આવે તો ઠારણબિંદુ ...... $^oC$ થાય. પાણી માટે $K_b$ અને $K_f$ નું મૂલ્ય અનુક્રમે $0.512 $ અને $1.86\,K$  મોલાલીટી$^{-1}$
    View Solution
  • 6
    એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 7
    $25\,^oC$ તાપમાને નીચેના દ્રાવણો ધ્યાનમાં લો.

    $(I)$ $0.01\, M$ ગ્લુકોઝનુ જલીય દ્રાવણ

    $(II)$ $0.01\, MKNO_3$ નું જલીય દ્રાવણ

    $(III)$ $0.01\, M$ એસિટિક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ

    સાચુ વિધાન પસંદ કરો.

    View Solution
  • 8
    $1$ કિ.ગ્રામ નિસ્યંદિત પાણીમાં $ 0.0112\,g$  ગ્રામ દ્રાવ્ય કરીને $CaCl_2$ દ્રાવણ બનાવવામાં આવે છે. પાણીનો મોલલ અવનયન અચળાંક $2\,\,K.\,kg $ મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું? ($CaCl_2$ નું $100\% $ આયનીકરણ)
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
    View Solution