વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.
વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.
ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.
વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.
વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ