કેપેસિટરને $A.C.$ ઉદગમ સાથે જોડતા વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા-તફાવત .....
  • Aવૉલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં $\pi$ $ / 2 $ આગળ
  • Bપ્રવાહ એ વૉલ્ટેજ કરતા કળામાં $\pi$ $ / 2 $ આગળ
  • Cપ્રવાહ એ વૉલ્ટેજ કરતા $\pi$ પાછળ
  • Dપ્રવાહ એ વૉલ્ટેજ કરતા $\pi$ આગળ
AIIMS 1997, Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાન્ઝિસ્ટર ઓસીલેટર $L- $ ઇન્ડકટર (નહિવત અવરોધ) અને $C$ કેપેસિટર ધરાવતા અનુનાદિત શ્રેણી સાથે $f$ આવૃતિના દોલનો ઉત્પન્ન કરે છે. જો $L$ બમણું થાય અને $C$ બદલાયને $4C$ થાય તો ચાર ગણું થાય, તો આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 2
    $RL$ પરિપથમાં અવરોધ $\pi \sqrt 3 \,\Omega $ છે.પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $30^°$ છે.$ac$ આવૃત્તિ $50 \,Hz$ છે. તો ઇન્ડકટન્સ........$Henry$
    View Solution
  • 3
    જયારે $R$ અવરોધને $AC$ ઉદ્‍ગમ સાથે જોડીએ ત્યારે, તે $P$ પાવર ખેંચે છે. જો અવરોધ સાથે ઇન્ડકટન્સને શ્રેણીમાં જોડતાં પરિપથનો ઇમ્પિેડન્સ $Z$ થતો હોય, તો હવે કેટલો પાવર ખેંચાશે?
    View Solution
  • 4
    શુધ્ધ ઇન્ડકટર સર્કિટમાં આવૃત્તિ વિરુધ્ધ $1/X_L$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 5
    એક $0.07\,{H}$ નું ઇન્ડકટર અને $12 \,\Omega$ અવરોધને $220 \,{V}, 50 \,{Hz}$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે  કેટલું થશે? $\left[\pi=\frac{22}{7}\right]$
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.

    વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.

    ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 7
    $5.0 \,H$ ના ઈન્ડક્ટર,$80\, \mu \mathrm{F}$ નો સંધારક અને $40\, \Omega$ અવરોધ ધરાવતા એક શ્રેણી $LCR$ પરિપથને $230\, V$ના બદલાતી આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ $......$ હોઈ શકે છે.
    View Solution
  • 8
    $L-C$ પરિપથની આવૃતિ $f_{1}$ છે.તેમાં અવરોધ $R$ ને ઉમેરતા આવૃતિ $f_{2}$ છે, તો $\frac{f_{2}}{f_{1}}$ નો ગુણોતર ..
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.

    વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 10
    $A.C$. પ્રવાહ $i = 4\cos \,(\omega \,t + \phi )A$ હોય,તો પ્રવાહનું $r.m.s$ મૂલ્ય કેટલું થાય?
    View Solution