નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
  • A$-1.12$
  • B$0.56$
  • C$1.12$
  • D$-0.56$
Medium
Download our app for free and get startedPlay store
c
\(\alpha  = \frac{{i - 1}}{{n - 1}}\)

\(\therefore 0.2 = \frac{{i - 1}}{{2 - 1}}\,\)  \(\therefore i = 1.2\)

હવે, \(\Delta T_f = I \times k_f \times m\)

 \(\Delta T_f = 1.2 \times 1.86 \times 0.5\)      

\(\Delta T_f = 1.12\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
    View Solution
  • 2
    પાણીનો મોલલ ઉન્નયન અચળાકનું $0.513^o$ સે કિગ્રા/મોલ$^{-1}$ છે $  200 $ ગ્રામ પાણીમાં $0.1 $ મોલ સુગર ઓગાળવાથી ........ $^oC$ તાપમાને દ્રાવણ $1 $ બાર હેઠળ ઉકળવા લાગશે
    View Solution
  • 3
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?
    View Solution
  • 5
    કોઈ વિશિષ્ટ તાપમાને, બે પ્રવાહી $A$ અને  $B$  ના બાષ્પદબાણ અનુક્રમે  $120$ અને  $180\,mm$ પારો છે. જો $2$ એ  $A$ ના મોલ્સ અને $B$ એ $3$  ના મોલ્સ ને મિશ્રિત કરવામાં આવે છે, તો તે જ તાપમાન પર દ્રાવણનું બાષ્પદબાણ કેટલું થશે ?
    View Solution
  • 6
    $FeSO_4$ કોઇ એક જલીય દ્રાવણ માટે પ્રાયોગિક આણ્વિય દળ $80\, g/mol$ મળે છે, તો ક્ષાર નો વિયોજન અંશ શું થશે ?  
    View Solution
  • 7
    વિધુતવિભાજ્યના ખૂબ મંદ દ્રાવણ માટે નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ? (બીજા પરિમાણો અચળ ગણો)
    View Solution
  • 8
    અભિસરણ ઘટના દરમિયાન .....
    View Solution
  • 9
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution
  • 10
    $20 \,mL,$ $0.1\, M$ ${H_3}P{O_3}$ ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1\,M\,KOH$ ના જલીય દ્રાવણનું ......... $mL$ કદ જોઈશે.
    View Solution