નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
  • A$-1.12$
  • B$0.56$
  • C$1.12$
  • D$-0.56$
Medium
Download our app for free and get startedPlay store
c
\(\alpha  = \frac{{i - 1}}{{n - 1}}\)

\(\therefore 0.2 = \frac{{i - 1}}{{2 - 1}}\,\)  \(\therefore i = 1.2\)

હવે, \(\Delta T_f = I \times k_f \times m\)

 \(\Delta T_f = 1.2 \times 1.86 \times 0.5\)      

\(\Delta T_f = 1.12\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
    View Solution
  • 2
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 3
    $100.18\,^oC$ તાપમાને ઊકળતા યુરિયાના જલીય દ્રાવણનું ઠારબિંદુ $^o \mathrm{C}$ ગણો. $(K_f = 1.86\, ^oC\, m^{-1}, K_b = 0.512\,^oC\, m^{-1})$
    View Solution
  • 4
    જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
    View Solution
  • 5
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 6
    શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?
    View Solution
  • 8
    જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
    View Solution
  • 9
    $327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
    View Solution
  • 10
    શેરડીના દ્રાવણમાં $300\,K$ એ અભિસરણ દબાણ $2.46$ વાતા છે તો દ્રાવણની સાંદ્રતા કેટલી થશે?
    View Solution