પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
IIT 2000,JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુનું કદ $1 $ લીટર છે તથા તેનું દબાણ $72 \,\,cm$ પારાના દબાણ જેટલુ છે તેને સમતાપી રીતે દબાવીને તેનું કદ $900 \,\,cm^{3}$ કરવામાં આવેલ છે તો ગેસનો પ્રતિબળ.... $ cm$ (પારાનું) ?
એક મોલ $O _2$ વાયુનું કદ એ $0 ^{\circ} C$ એ રહેલા $22.4 \;ltr$ જેટલુ છે. તેને સમતાપી રીતે $1\; atm$ દબાણમાં દબાવવામાં આવે છે જેથી તેનું કદ $11.2 \;ltr$ થાય. આ પ્રક્રિયામાં થતું કાર્ય ......$J$ હશે?
આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $abca$ દર્શાવેલ છે.$ca$ પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે.વાયુ $ab$ પથ પર $250\, J$ ઉષ્માનું શોષણ અને $bc$ પથ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે તો $abc$ પ્રક્રિયા દરમિયાન ..... $J$ કાર્ય થશે.
રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?