$R$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો ગેલ્વેનોમિટરની ભુજાનો અવરોધ પણ $R$ હોય, તો બેટરીને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?
AIPMT 2003, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તારને $220\,V$ ના સ્ત્રોત સાથે જોડતા તે ${P_1}$ પાવરનો વ્યય થાય છે. હવે આ તારના બે સમાન ભાગ કરીને તેને સમાંતરમાં જોડી સમાન સ્ત્રોત સાથે લગાવતા તે ${P_2}$ પાવરનો વ્યય કરે છે. તો ${P_2}:{P_1}$ કેટલુ થાય?
એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ $Y$ ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ $X$ શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. $X$ ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો $P$ અને $Q :$
ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ $R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]$ મુજબ આપવામાં આવે છે. ${T_0} = 300\,K$ તાપમાને અવરોધ $R = 100\,\Omega $ અને $T = 500\,K$ તાપમાને અવરોધ $R = 120\,\Omega $ છે. ટોસ્ટર $200\, V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે $30\, s$ $300\;K$ થી વધીને $500\, K$ થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?