આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લો પ્રથમ લઘુત્તમ સ્લિટ $S_1$ ની સામે આવે તે માટે તરંગ લંબાઈ $\lambda$ ના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર $d$ કેટલું હશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં મહત્તમ તીવ્રતા $I $ છે,એક સ્લિટ બંધ કરતાં મહત્તમ તીવ્રતા $I_0$ છે,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ સુસમ્બ્ધ તરંગો ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 3
    યંગના ડબલ સ્લિટના બે અલગ અલગ પ્રયોગમાં શલાકાની પહોળાઇ સમાન છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર $1:2$ અને સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $2:1$ છે,તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    દરેક પ્લેટ $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન કરે છે. જયારે $AB$ અને $A'B'$ ને યંગના પ્રયોગની બે સ્લિટ લેવામાં આવે તો મહતમ અને ન્થૂનતમ તીવ્રતાનો ગુણોતર $ \frac {I_{\max }}{I_{\min }} $ કેટલો થાય?
    View Solution
  • 5
    સ્લિટ દ્વારા થતા ફ્રોનહોફર વિવર્તનમાં, જો સ્લીટની પહોળાઈ $a$, તરંગલંબાઈ $\lambda$, અને લેન્સની કેન્દ્રલંબાઈ $f$ હોય તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ.....
    View Solution
  • 6
    તમે સ્પષ્ટ વાદળી આકાશમા જુઓ છો ત્યારે તમારા જોવામા નાના ધબાઓ અને વાળ જેવી રચનાઓ જોઈ શકો છો જેને ફલોટર કહે છે. આ શું છે ?
    View Solution
  • 7
    વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત શું છે?
    View Solution
  • 8
    $I$ અને $4 I$ તીવ્રતા ધરાવતા બે સુસંબધ્ધ એકરંગી પ્રકાશ કિરણપુંજ ને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજ ની મહતમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચ્યેનો તફાવત $x \mathrm{I}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .થશે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ $S$ માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ $P$ આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ $P$ આગળ મળતી મહત્તમ તીવ્રતા $I$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
    View Solution
  • 10
    સ્થિર વ્યતિકરણ મેળવવા માટેની મુખ્ય શરત છે કે, બંને ઉદ્દગમો . . . . . .
    View Solution