કેશનળીમાં પ્રવાહી ઉપર ચડતું હોય,તો સંપર્કકોણ કેવો થાય?
  • A
    લધુકોણ
  • B
    બહુકોણ
  • C$90^°$
  • D
    શૂન્ય
Easy
Download our app for free and get startedPlay store
a
(a) \(h = \frac{{2T\cos \theta }}{{rdg}}\). If \(\theta\) is less than \(90^°\) then \(h\) will be positive
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\,cm $ લંબાઇનો તાર પાણી પર પડેલ છે.તેના પર $2 ×10^{-2} \;N$ બળ ઉપર તરફ લગાવતા તે સમતોલનમાં રહેતું હોય તો પાણીનું પૃષ્ઠતાણ કેટલું થાય?
    View Solution
  • 2
    ભીંજવતું ન હોય તેવા પ્રવાહીમાં કેશનળી મૂકતાં મેનિકસનો આકાર કેવો થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા $R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?
    View Solution
  • 4
    પાણીના સમાન $1000$ નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના $1000$ નાના બુંદોની કુલ સપાટી ઊર્જા $E_1$ હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા $E_2$ હોય તો $E_1: E_2$ એ $x: 1$ છે. $x=$_______થશે.
    View Solution
  • 5
    બે પરપોટાની ત્રિજયા $r_1$ અને $r_2$ છે. શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા કેટલી થાય?
    View Solution
  • 6
    એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
    View Solution
  • 7
    ખડીયાની દિવેટમાં કેરોસીન તેલ ઉપર શેના લીધે ચઢે છે ?
    View Solution
  • 8
    પહેલા સાબુના પરપોટાનું અંદરનું દબાણ બીજાના અંદરના દબાણ કરતાં બમણું છે જો પહેલા સાબુના પરપોટાનું કદ બીજા સાબુના પરપોટાના કદ કરતાં $n$ ગણું છે.તો $n$ કેટલું હશે?
    View Solution
  • 9
    કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
    View Solution
  • 10
    કેશનળીને શિરોલંબ સાથે ${30^o}$ અને ${60^o}$નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇનો ગુણોતર કેટલો થાય?
    View Solution