પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?