$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?
એક દળવિહીન પીસ્ટનના કારણે $\Delta$ $V$ વિસ્તરણ થાય છે, (અચળ તાપમાને) જે માટે તેના પર લાગુ પાડતા વિરૂદ્ધ દબાણ $P$ ચલીત હોય તો થયેલ કાર્ય કયા સમીકરણ દ્વારા આપેલું છે?
એક મોલ આદર્શવાયુ $1$ વાતાવરણદબાણે $10$ લીટર ક્ષમતા ધરાવતા બલ્બમાં ભરવામાં આવે અને $100$ લીટર ક્ષમતાનો નિર્વાતન બલ્બમાં દાખલ કરવામાં આવે છે. આ કિસ્સામાં કેટલા .... જુલ કાર્ય પૂર્ણ થયું ?
કાર્બન મોનોક્સાઇડનુ કાર્બન ડાયોક્સાડમાં રૂપાંતર કરવા બે મોલ $C{O_{\left( g \right)}}$ અને એક મોલ ${O_2}_{\left( g \right)}$ નુ મિશ્રણ સળગાવવામાં આવે છે. તો નીચેનામાંથી ક્યો સંબંધ સાયો છે ?
જો $\Delta H$ એ એન્થાલ્પીનો ફેરફાર હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય.$ N_P $ એ નિપજોની મોલની સંખ્યા અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય તો :
જ્યારે પ્રાણાલી $A$ થી $B$ અવસ્થામાં જાય છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર $40 \,kJ/$ મોલ છે. જો પ્રાણાલી $A$ થી $B$ પ્રતિવર્તીં માર્ગેં વળે અને ફરી અપ્રતિવર્તીં માર્ગેં $A$ અવસ્થા એ પાછુ વળે છે. તો આંતરિક ઉર્જામાં સરેરાશ ફેરફાર કેટલો ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*